Tuesday, 12 September 2017

current

तिरुमला तिरुपति मंदिर ने 2780 किलोग्राम सोने को दीर्घावधि जमा योजना के अंतर्गत किस इकाई के साथ जमा कर दिया है?
1. बैंक ऑफ इंडिया
2. आंध्र बैंक
3. कर्नाटक बैंक
4. यूनियन बैंक
5. स्टेट बैंक ऑफ इंडिया
उत्तर &स्पष्टीकरण
उत्तर – 5. स्टेट बैंक ऑफ इंडिया
स्पष्टीकरण:तिरूपति बालाजी मंदिर ने स्टेट बैंक ऑफ इंडिया में 2780 किलोग्राम सोना जमा कराया
तिरूपति में स्थित भगवान वेकेंटश्वर के प्रसिद्ध मंदिर का संचालन करने वाले तिरूमाला तिरूपति देवस्थानम ने स्टेट बैंक ऑफ इंडिया में लंबी अवधि की जमा योजना के तहत 2,780 किलोग्राम सोना जमा कराया है.
i.यह सोना स्वर्ण मुद्रीकरण योजना के तहत 12 साल की लंबी अवधि के लिए जमा कराया गया है.
ii.ऐसे में सोने पर टीटीडी को 2.5% ब्याज मिलेगा.
iii.मंदिरों में पड़ा सोना देश की अर्थव्यव्स्था में इस्तेमाल नहीं हो पाता है। इसीलिए सरकार इस जमा सोने को अर्थव्यवस्था में वापस लाने के लिए अब प्रोत्साहन दे रही है।

Friday, 7 July 2017

ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ

ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👁‍🗨ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ અને ગુજરાતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ વિશે...
♻️નજીકના સમયમાં આવનારા મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી...
🔰⭕️ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી , ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી
રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
👁‍🇮🇳ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.
👉- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
👉- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો , મર્યાદાઓ.
🔰🇮🇳બંધારણીય ઉલ્લેખ અને સંરચના🔰🇮🇳
ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ સંસદ , રાજ્યોની વિધાનસભા , વિધાનપરિષદ , રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે , જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ સુનિશ્વિત કરશે).
♦️🇮🇳બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા🇮🇳
👁‍🗨૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો( Support) જોઇશે , જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
👁‍🗨૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
👁‍🗨૩. કારોબારી (Executive) ચૂંટણી કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે ,
જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
👁‍🗨૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે
♻️ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:♻️
🔰૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , સંસદનાં બંને ગૃહો ,
રાજ્ય વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ , સંચાલન ,
નિર્દેશન કરે છે.
🔰૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
🔰૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
🔰૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
🔰૫. ચૂંટણી આચાર સંહિતાનું નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.
🇮🇳♦️ચૂંટણી પંચની મર્યાદાઓ :🎯💠🇮🇳
👉૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી પ્રક્રિયાને સ્થિત કરાઇ છે , જ્યારે બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને ( તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.
👉૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency નથી અને તે પોતાનાં કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા
નિભાવવા સંપૂર્ણ સક્ષમ નથી.
👉૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસહાયતા અનુભવતું નજરે પડે છે.
👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે
ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.
👉🎯મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે. મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.
🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯
🇮🇳♦️ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ
🇮🇳⭕️🇮🇳⭕️🇮🇳⭕️🇮🇳⭕️🇮🇳⭕️🇮🇳
👁‍🗨રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત ભારતના બંધારણની કલમ 243K હેઠળ સપ્ટેમ્બર 1993 માં રચના કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચ રાજ્યના સ્થાનિક સંસ્થાઓ, મુક્ત ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરવા કાર્ય સોંપવામાં આવ્યું છે.
👁‍🗨ભાગ-IX અને પાર્ટ IXA અનુક્રમે પંચાયત અને નગરપાલિકાઓ સંબંધિત ભારત આવરી જોગવાઈઓ બંધારણ સુધારો no.73 અને no.74 દ્વારા સામેલ કરવામાં આવ્યા હતા. આ ભાગોમાં રાજ્ય ચૂં
ટણી પંચ દ્વારા તેમના ચૂંટણી સહિત પંચાયત અને નગરપાલિકાના બંધારણ આવરી ..
રાજ્ય ચૂંટણી પંચ વોર્ડનું તૈયારી / સ્થાનિક સંસ્થાઓ નિયમો મુજબ ચૂંટણી વિભાગ, સીમાઓ નિર્ણય અને ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત / નગરપાલિકા અને મ્યુનિસિપલ જેવી સ્થાનિક સંસ્થાઓ સંસ્થાઓ માટે મતદારો યાદી તૈયાર સાથે બેઠકો વિતરણ સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરે છે રાજ્ય કોર્પોરેશન અને સામાન્ય / મધ્યસત્ર / પેટા ચૂંટણી કરવા અને તેમને અવેક્ષક. આ બધા કાર્યો માટે, સત્તા લેખ તે દેખરેખ, દિશા અને સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી નિયંત્રણ સાથે સત્તા આવી છે, જે 243 કે હેઠળ રાજય ચૂંટણી પંચે સમાયેલી છે.
આવા સ્થાનીક સ્વરાજ્ય સંસ્થાઓ ચૂંટણી નિયમો મુજબ, જિલ્લા ચૂંટણી અધિકારી પંચાયત ચૂંટણી માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ચૂંટણી માટે નગરપાલિકા અને સિટી ચૂંટણી અધિકારી ચૂંટણી માટે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ વિવિધ અનામત વર્ગો, મતદાર યાદી, ચૂંટણી કાર્યક્રમો અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે બેઠકો સીમાંકન અને ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર વહન કરવામાં આવે છે, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધિત બધી પ્રવૃત્તિઓ માટે કલેક્ટર્સ સત્તા છે.
1993 માં રાજ્ય ચૂંટણી પંચ, બી.કે. શાહ, શ્રી પી ધોળકીયા અને શ્રી અશોક ભાટિયા, શ્રી KCKapoor શ્રી PSShah (હું / સી) બંધારણ પછી રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે કામ કર્યું છે.
👏રાજ્ય ચૂંટણી પંચની મુખ્ય કામગીરી
🐾ભારતના બંધારણમાં સને 1992 માં સુધારા ક્રમાંક 73 તથા 74 થી ભાગ -9 તથા ભાગ-9-ક ઉમેરવામાં આવ્યા છે. અનુચ્છેદ 243-ડ તથા 243: વ-ક થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે. ગુજરાત રાજ્યમાં આ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચની રચના તા. સપ્ટેમ્બર 1993 23 થી કરવામાં આવી છે. બંધારણના 73 તથા 74 માં સુધારાની જોગવાઇઓ પ્રમાણે રાજ્યમાં નવો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અમલમાં આવેલ છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963 અને મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ -1949 ને જરૂરિયાત પ્રમાણે સુધારવામાં આવ્યા છે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વોર્ડ રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી બાબત, મતદારયાદીઓ તૈયાર કરવી, પ્રસિધ્ધ કરવા બાબત તથા ચૂંટણી સંચાલન બાબતના નિયમો પણ અમલમાં આવેલ છે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો, નગરપાલિકા / મ્યુનિસિપાલિટી, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની મતદારયાદીઓ તૈયાર કરાવવા તથા સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ યોજવાની જવાબદારી અદા કરવાની સાથે સંબંધિત સ્થાનિક કાયદાઓમાં સુધારો થતાં વોર્ડ / મતદાર મંડળોની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણીને લગતી કામગીરી પણ કરવાની રહે છે.
👏સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંચાલનના નિયમો પ્રમાણે જિલ્લા કલેકટર પંચાયત ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારી, નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી તથા મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેર ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા છે. ગ્રામ પંચાયતોના વોર્ડોની રચના તથા બેઠક ફાળવણી કરવાના અને ચૂંટણી સંચાલનના રાજ્ય ચૂંટણી પંચના અધિકારો જિલ્લા કલેકટરશ્રીઓને સુપ્રત થયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્યના મહેસુલ / પંચાયત તથા અન્ય કચેરીના અધિકારોની સેવાઓ રાજ્ય ચૂંટણી પંચને ઉપલબ્ધ કરવામાં આવે છે
👏ભારતના બંધારણના અનુચ્છેદ: 243-ડ અને 243: વ-ક તથા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાયદાઓ એટલે કે, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ -20 (1), ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963 ની કલમ -9 (ર) તથા મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ -1949 ની કલમ -8 (ર) ની જોગવાઇઓ પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વોર્ડવાર મતદારયાદીઓ તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવવાની તથા વખતો-વખત સુધરાવવાની કામગીરી બજાવવાની રહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાયદાઓ પ્રમાણે, વિધાનસભા મતદાર વિભાગની મતદારયાદીઓ પરથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદારયાદીઓ તૈયાર કરવાની થાય છે. રાજ્ય ચૂંટણી પંચે આ માટે રાજ્ય સરકારના અધિકારીઓની મતદાર નોંધણી અધિકારીઓ તરીકે નિયુક્તિ કરી છે. પંચે 1993 પછી યોજેલ ચૂંટણીઓ માટે વિધાનસભા મતદાર વિભાગની મતદારયાદીઓ પરથી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદારયાદીઓ તૈયાર કરાવી સમયસર ચૂંટણીઓ યોજી છે. વિધાનસભા મતદાર વિભાગોની મતદારયાદીઓ પરથી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વોર્ડવાર મતદારયાદીઓ નિયમિત તૈયાર કરાવવામાં આવે છે અને વખતોવખત તે સુધારવામાં આવે છે.

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...